સરકારી યોજના

PM JAN AAUSHDHI YOJANA


💥 પ્રધાન મંત્રી જન ઔષધી કેન્દ્ર💥 

                                                             👉🏻 💉મોરબી  માં સૌ પ્રથમ જેનેરીક દવાઓ(મેડીસીન્સ) 💊નો રીટેલ સ્ટોર કે જેમા 30% થી 80%  અને તેનાથી પણ વધારે  ડિસ્કાઉન્ટ અપાય છે આ સ્ટોર શનાળા રોડ મા શરૂ કર્યો છે જ્યાં આપને મળશે દરેક પ્રકાર જેનેરિક દવાઓ, કોસ્મેટીક, આયુર્વેદિક તેમજ સર્જીકલ પ્રોડૅક્ટ રાહત ભાવે.💥


દાખલા તરીકે....

૧) ડાયાબિટીસ ની દવા રૂ. 72.80 નું પત્તુ રૂ. 12.7 માં ( 83% ડિસ્કાઉન્ટ )


૨). બ્લડપ્રેશર ની દવા Rs.55/- નું પત્તુ 7 ₹ માં ( 87% ડિસ્કાઉન્ટ )


૩). Infusion Set (બાટલા ચડાવવા માટે ની નળી) Rs. 150/- ની ફકત 25₹ માં ( 83% ડિસ્કાઉન્ટ )


૪). દુ:ખાવા માટે ની ટ્યુબ Rs.80/- ની 21 ₹ માં ( 73% ડિસ્કાઉન્ટ ).

                      

૫). એલર્જી માટે ની દવા Rs.45/- ની  7 ₹ ( 85 % ડિસ્કાઉન્ટ )


૬). કેલસીયમ ની દવા Rs. 69 ની ફક્ત 15/- રૂા઼ ( 78 % ડિસ્કાઉન્ટ )


૭) સ્કિન (કોસ્મેટિક) ક્રીમ ની  રૂ. 120 ની ટ્યુબ રૂ. 12.95 માં ( 89% ડિસ્કાઉન્ટ)


૮) હાથ/ પગ નો ગરમ પાટો રૂ. 380 નો રૂ. 55 માં ( 85 % ડિસ્કાઉન્ટ )


💉🌡અને આટલું જ નહીં  કેન્સર, મલ્ટીવિટામીન, એન્ટિબાયોટિક, વગેરે જેવા જટિલ રોગો ની તમામ દવાઓ ઉપર 30% થી 80% સુધી નું ડિસ્કાઉન્ટ અપાય છે.

બધી સજીઁકલ વસતુ 25 % થી 30 % રાહત દરે અપાય છે.


ધ્યાન રહે આ જેનેરીક દવા માં માત્ર કંપની નો ફેર હોય છે. ગુણવતા માં એ બ્રાન્ડેડ દવા ની બરાબર જ હોય છે. જેનેરીક દવા ઉપર માર્કેટિંગ નો ખર્ચ અને ડોક્ટર ના ખર્ચ ના હોવાને લીધે સસ્તી હોય છે.


સ્ટોર નું સરનામું:


"પ્રધાન મંત્રી ભારતીય જન ઔષધી  કેન્દ્ર"

શ્ર્લોક એકેડ, ગુરુદતાત્રેય મંદિરની બાજુમાં, શનાળા રોડ ,મોરબી 363641

ડોક્ટર :રાકેશભાઈ કાવર

મોબાઈલ નં.  9427362484

ઇમેઇલ એડ્રેસ :rakeshkavar@gmail.com 

વધુ માહીતી માટે અહીં કલિક કરો

આ મેસેજ વધુ માં વધુ લોકો ને મોકલી જરૂરિયાત લોકો ની મદદ કરવા વિનંતી....

No comments:

Post a Comment