PM JAN AAUSHDHI YOJANA
💥 પ્રધાન મંત્રી જન ઔષધી કેન્દ્ર💥
👉🏻 💉મોરબી માં સૌ પ્રથમ જેનેરીક દવાઓ(મેડીસીન્સ) 💊નો રીટેલ સ્ટોર કે જેમા 30% થી 80% અને તેનાથી પણ વધારે ડિસ્કાઉન્ટ અપાય છે આ સ્ટોર શનાળા રોડ મા શરૂ કર્યો છે જ્યાં આપને મળશે દરેક પ્રકાર જેનેરિક દવાઓ, કોસ્મેટીક, આયુર્વેદિક તેમજ સર્જીકલ પ્રોડૅક્ટ રાહત ભાવે.💥
દાખલા તરીકે....
૧) ડાયાબિટીસ ની દવા રૂ. 72.80 નું પત્તુ રૂ. 12.7 માં ( 83% ડિસ્કાઉન્ટ )
૨). બ્લડપ્રેશર ની દવા Rs.55/- નું પત્તુ 7 ₹ માં ( 87% ડિસ્કાઉન્ટ )
૩). Infusion Set (બાટલા ચડાવવા માટે ની નળી) Rs. 150/- ની ફકત 25₹ માં ( 83% ડિસ્કાઉન્ટ )
૪). દુ:ખાવા માટે ની ટ્યુબ Rs.80/- ની 21 ₹ માં ( 73% ડિસ્કાઉન્ટ ).
૫). એલર્જી માટે ની દવા Rs.45/- ની 7 ₹ ( 85 % ડિસ્કાઉન્ટ )
૬). કેલસીયમ ની દવા Rs. 69 ની ફક્ત 15/- રૂા઼ ( 78 % ડિસ્કાઉન્ટ )
૭) સ્કિન (કોસ્મેટિક) ક્રીમ ની રૂ. 120 ની ટ્યુબ રૂ. 12.95 માં ( 89% ડિસ્કાઉન્ટ)
૮) હાથ/ પગ નો ગરમ પાટો રૂ. 380 નો રૂ. 55 માં ( 85 % ડિસ્કાઉન્ટ )
💉🌡અને આટલું જ નહીં કેન્સર, મલ્ટીવિટામીન, એન્ટિબાયોટિક, વગેરે જેવા જટિલ રોગો ની તમામ દવાઓ ઉપર 30% થી 80% સુધી નું ડિસ્કાઉન્ટ અપાય છે.
બધી સજીઁકલ વસતુ 25 % થી 30 % રાહત દરે અપાય છે.
ધ્યાન રહે આ જેનેરીક દવા માં માત્ર કંપની નો ફેર હોય છે. ગુણવતા માં એ બ્રાન્ડેડ દવા ની બરાબર જ હોય છે. જેનેરીક દવા ઉપર માર્કેટિંગ નો ખર્ચ અને ડોક્ટર ના ખર્ચ ના હોવાને લીધે સસ્તી હોય છે.
સ્ટોર નું સરનામું:
"પ્રધાન મંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્ર"
શ્ર્લોક એકેડ, ગુરુદતાત્રેય મંદિરની બાજુમાં, શનાળા રોડ ,મોરબી 363641
ડોક્ટર :રાકેશભાઈ કાવર
મોબાઈલ નં. 9427362484
ઇમેઇલ એડ્રેસ :rakeshkavar@gmail.com
વધુ માહીતી માટે અહીં કલિક કરો
આ મેસેજ વધુ માં વધુ લોકો ને મોકલી જરૂરિયાત લોકો ની મદદ કરવા વિનંતી....
💥 પ્રધાન મંત્રી જન ઔષધી કેન્દ્ર💥
👉🏻 💉મોરબી માં સૌ પ્રથમ જેનેરીક દવાઓ(મેડીસીન્સ) 💊નો રીટેલ સ્ટોર કે જેમા 30% થી 80% અને તેનાથી પણ વધારે ડિસ્કાઉન્ટ અપાય છે આ સ્ટોર શનાળા રોડ મા શરૂ કર્યો છે જ્યાં આપને મળશે દરેક પ્રકાર જેનેરિક દવાઓ, કોસ્મેટીક, આયુર્વેદિક તેમજ સર્જીકલ પ્રોડૅક્ટ રાહત ભાવે.💥
દાખલા તરીકે....
૧) ડાયાબિટીસ ની દવા રૂ. 72.80 નું પત્તુ રૂ. 12.7 માં ( 83% ડિસ્કાઉન્ટ )
૨). બ્લડપ્રેશર ની દવા Rs.55/- નું પત્તુ 7 ₹ માં ( 87% ડિસ્કાઉન્ટ )
૩). Infusion Set (બાટલા ચડાવવા માટે ની નળી) Rs. 150/- ની ફકત 25₹ માં ( 83% ડિસ્કાઉન્ટ )
૪). દુ:ખાવા માટે ની ટ્યુબ Rs.80/- ની 21 ₹ માં ( 73% ડિસ્કાઉન્ટ ).
૫). એલર્જી માટે ની દવા Rs.45/- ની 7 ₹ ( 85 % ડિસ્કાઉન્ટ )
૬). કેલસીયમ ની દવા Rs. 69 ની ફક્ત 15/- રૂા઼ ( 78 % ડિસ્કાઉન્ટ )
૭) સ્કિન (કોસ્મેટિક) ક્રીમ ની રૂ. 120 ની ટ્યુબ રૂ. 12.95 માં ( 89% ડિસ્કાઉન્ટ)
૮) હાથ/ પગ નો ગરમ પાટો રૂ. 380 નો રૂ. 55 માં ( 85 % ડિસ્કાઉન્ટ )
💉🌡અને આટલું જ નહીં કેન્સર, મલ્ટીવિટામીન, એન્ટિબાયોટિક, વગેરે જેવા જટિલ રોગો ની તમામ દવાઓ ઉપર 30% થી 80% સુધી નું ડિસ્કાઉન્ટ અપાય છે.
બધી સજીઁકલ વસતુ 25 % થી 30 % રાહત દરે અપાય છે.
ધ્યાન રહે આ જેનેરીક દવા માં માત્ર કંપની નો ફેર હોય છે. ગુણવતા માં એ બ્રાન્ડેડ દવા ની બરાબર જ હોય છે. જેનેરીક દવા ઉપર માર્કેટિંગ નો ખર્ચ અને ડોક્ટર ના ખર્ચ ના હોવાને લીધે સસ્તી હોય છે.
સ્ટોર નું સરનામું:
"પ્રધાન મંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્ર"
શ્ર્લોક એકેડ, ગુરુદતાત્રેય મંદિરની બાજુમાં, શનાળા રોડ ,મોરબી 363641
ડોક્ટર :રાકેશભાઈ કાવર
મોબાઈલ નં. 9427362484
ઇમેઇલ એડ્રેસ :rakeshkavar@gmail.com
વધુ માહીતી માટે અહીં કલિક કરો
આ મેસેજ વધુ માં વધુ લોકો ને મોકલી જરૂરિયાત લોકો ની મદદ કરવા વિનંતી....
No comments:
Post a Comment