• સ્થાપના :-આશરે 30 વર્ષ પહેલા
• જીણોદ્વાર:13-3-2012 રવિવાર
• વિઝન : અષ્ટાંગ યોગ દ્વારા પ્રેમલક્ષણા ભક્તિ (મોક્ષ પ્રાપ્તિ )
સાધના, સેવા, સત્સંગ
પ.પૂ.ગુરુદેવ સ્વામી રાજશ્રી મૂનિજી દ્વારા પ્રેરિત લાઇફ મિશન કેન્દ્ર
આધારિત
• કાર્ય : યુવા મંડળ દ્વારા દર સોમવારે ભજનધૂન અને 18પૂરાણનુ વાંચન.
મહીલામંડળ દ્વારા નવરાત્રી આયોજન તથા લાણીનુ આયોજન
ગુરુપૂણિમાની દિવસની ઉજવણી 2000 માણસો મહાપ્રસાદનુ
આયોજન
•સ્થાપક : શ્રી જયશ્રી મૈયાજી ,શ્રી દયા મૈયાજી
•સમય: સવારે 6 થી બપોરના 3 અને
સાંજ 6 થી રાત્રે 11
ગુગલ મેપ પર સ્થાન જોવા