શ્રી ભીડભંજન મહાદેવ આશ્રમ -મોટાભેલા

• સ્થાપના :-આશરે 30 વર્ષ પહેલા
• જીણોદ્વાર:13-3-2012 રવિવાર 
• વિઝન : અષ્ટાંગ યોગ દ્વારા પ્રેમલક્ષણા ભક્તિ  (મોક્ષ પ્રાપ્તિ )
                 સાધના, સેવા, સત્સંગ 
                 પ.પૂ.ગુરુદેવ સ્વામી રાજશ્રી મૂનિજી દ્વારા પ્રેરિત લાઇફ મિશન કેન્દ્ર
                 આધારિત  
• કાર્ય : યુવા મંડળ દ્વારા દર સોમવારે ભજનધૂન અને 18પૂરાણનુ વાંચન.
           મહીલામંડળ દ્વારા નવરાત્રી આયોજન તથા લાણીનુ આયોજન  
           ગુરુપૂણિમાની દિવસની ઉજવણી 2000 માણસો મહાપ્રસાદનુ      
            આયોજન
•સ્થાપક : શ્રી જયશ્રી મૈયાજી ,શ્રી દયા મૈયાજી 
•સમય: સવારે 6 થી  બપોરના  3 અને
          સાંજ  6 થી  રાત્રે 11
ગુગલ મેપ પર સ્થાન જોવા